સુરત / 160 વસાહતોના 2600 મકાનો જર્જરિત, મનપાએ આપી નોટિસ

Municipal corporation issues notice to 2600 houses of 160 settlements

સુરત શહેરના હાઉસિંગ બોર્ડના આવાસો જર્જરિત હાલતમાં છે. 30 વર્ષ જૂના 160 વસાહતોના 2600 મકાનોની હાલત ખરાબ છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાએ મકાનોને ખાલી કરવા નોટિસ આપી છે અને જાહેર ચેતવણીના બોર્ડ લગાવી દેવાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ