દુઃખદ / તીર્થને બચાવવા માટે 72 વર્ષના જૈનમુનિએ પ્રાણ છોડ્યા: 10 દિવસથી કરી રહ્યા હતા ઉપવાસ

Muni sacrificed himself to save the Jain shrine

ઝારખંડ સરકારના નિર્ણયની સામે છેલ્લા 10 દિવસથી આમરણ ઉપવાસ કરી રહેલા જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજે મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. જૈન મુનિને જયપુરમાં સાંગાનેર ખાતે સમાધિ આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ