ભારે કરી / ભગવાન સત્યનારાયણનો પ્રસાદ ખાધો અને 80 લોકો થઈ ગયા બીમાર, આખા ગામમાં મચ્યો હડકંપ

munger 80 people of a village fallen sick after eating prasad of satya narayan puja bramk

સત્યનારાયણની પૂજા બાદ પ્રસાદ ખાતા જ 80 ગ્રામજનોની તબિયત ખરાબ થઈ ગઈ. 15ની સ્થિતિ વધારે ખરાબ થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ