મહારાષ્ટ્ર / મુંબઇ-પૂણેમાં વરસાદનો કહેર, દિવાલ ધરાશયી થતાં 21 લોકોનાં મોત

mumbai pune wall collapses 21 killed

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ભારે તબાહી જોવા મળી રહી છે.  એક મળતાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સોમવારની રાતે ત્રણ જગ્યાએ દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે. આ ત્રણ દૂર્ઘટનામાં 21 લોકોનાં મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ