કાર્યવાહી / મુંબઈઃ શરજીલના સમર્થનમાં નારા લગાવનારા 50 લોકો વિરૂદ્ધ દેશદ્રોહની ફરિયાદ દાખલ

Mumbai police Sedition charges against 51 people pro Sharjeel slogans

મુંબઈમાં શરજીલ ઇમામના સમર્થનમાં કરવામાં આવેલી નારેબાજી વિરૂદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આઝાદ મેદાન પોલીસે અંદાજિત 50-60 લોકો વિરૂદ્ધ દેશદ્રોહ જેવા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક આરોપીનું નામ ઉર્વશી ચૂડાવાલા છે જેના વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચૂડાવાલા TISS Queer Collective સંસ્થા સાથે જોડાયેલ છે અને એમએ (મીડિયા)ની વિદ્યાર્થી છે. ઉર્વશી ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાઇન્સમાં ભણે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ