પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂણેમાં આજે મેટ્રો પરિયોજનાની આધારશીલા રાખી છે. પૂણેમાં પીએમ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ મેટ્રો ફેઝ-3ની આધારશિલા કાર્યક્રમમાં શામેલગીરી કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઇને મોટી ગિફ્ટ આપતા કલ્યાણમાં બે મેટ્રો કોરીડોર પરિયોજના અને સિડકો આવાસીય યોજનાની આધારશીલા રાખી. મુંબઇનાં લોકોની જિંદગીને રફ્તાર આપવા માટે પીએમએ કલ્યાણથી-થાણા-ભિવંડી-કલ્યાણ અને દહીંસર-મીરા-ભાયંદર રૂટ પર મેટ્રો પર કામ શરૂ થવા જઇ રહેલ છે.
ત્યાં જ સિડકો સિડકો આવાસીય યોજનાથી લોકોનાં ઘરનાં સપના પૂર્ણ થશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સિડકો અંતર્ગત સસ્તા મકાનોનું નિર્માણ કરશે કે જેનાંથી વધારે લોકો ઘર ખરીદી શકશે. આ યોજનાઓની આધારશિલા રાખતા પીએમ મોદીએ કહ્યું કે મુંબઇ અને થાણે દેશનાં તે ક્ષેત્ર છે કે જેનાંથી દેશને પોતાનું સપનું પૂર્ણ કરવામાં સૌથી વધારે મદદ કરી છે.
Maharashtra: Prime Minister Narendra Modi lays down the foundation of Pune metro's phase 3 in Pune. pic.twitter.com/Y8xk1exxa5
પીએમએ કહ્યું કે દેશનાં નાના-મોટાં શહેરોમાંથી આવનારા લોકોને અહીંયાં આવીને સફળતા મેળવી અને દેશને ગૌરવશાળી કર્યો. અહીંયા જન્મ લેનારા લોકોનું દિલ ખૂબ મોટું છે કેમ કે તેઓએ પોતાનાં દિલમાં સૌને જગ્યા આપી દીધી છે.
Kalyan: PM Narendra Modi lays foundation stone of two metro corridors — Thane-Bhiwandi-Kalyan Metro&Dahisar-Mira-Bhayander Metro and CIDCO housing scheme in Maharashtra. pic.twitter.com/x551SdwOj0
PM Modi in Thane: Mumbai&Thane are those parts of India which have helped the nation realise its dreams. People coming from small towns&villages have made a name here for themselves & made India proud. Those born here & living here are large hearted & gave everyone a place in it. pic.twitter.com/25VVNvcyj7