અપરાધ / રિલાયન્સ કેસ: મૃતક મનસુખ હિરેનના મુખમાંથી પાંચ રૂમાલ મળ્યા, પરિવારે હત્યાની આશંકા દર્શાવી

mumbai-mukesh-ambani-house-antilia-suspicious-car-mansukh-hiren-murder-mouth-five-handkerchiefs-revealing-police-crime

શરૂઆતી તપાસમાં પોલીસ મનસુખ હિરેનની મોતને આપઘાત તરીકે વર્ણવી રહી હતી, પરંતુ તેની લાશના મોઢામાંથી પાંચ રૂમાલ નીકળ્યા પછી હવે આ કેસમાં હત્યાની થીયરી લાગી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ