કોરોના સંકટ / "ત્રીજી લહેર આવશે નહી પરંતુ આવી ગઈ છે" આ શહેરના મેયરે આપ્યું ચોંકાવનારું નિવેદન

Mumbai mayor makes shocking statement

મુંબઈ શહેરના મેયર કિશોરી પેડનેકરે એવું નિવેદન આપ્યું કે ત્રીજી લહેર આવવાની નથી પરંતુ આવી ગઈ છે. સાથેજ તેમણે ગણેશ ઉત્સવમાં લોકોને સાવધાની રાખવા પણ સલાહ આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ