ધારાવી પુનર્વસન યોજના / ધારાવી વસાહતનો થશે પુનર્વિકાસ, ત્રણ સંસ્થાઓ એકસાથે મળીને આપશે 800 કરોડ

Mumbai: 3 institutes will give 800 crore for Dharavi slum area redevelopment project

મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ તરફથી 200 કરોડ રૂપિયા, ઝુંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ (એસઆરએ) અને મહારાષ્ટ્ર આશ્રય નિધિથી ત્રણ-ત્રણ સો કરોડ રૂપિયા આપવામાં આવશે. આ રકમ ધારાવી પુનર્વિકાસને માટે સ્થાપિત થનારી વિશેષ કંપનીને બાદમાં પરત આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ