ટેલિવૂડ / કપિલ શર્માના શોને લઈને ભડક્યા મહાભારતના ભીષ્મ પિતામહ 'મુકેશ ખન્ના', શોને લઈને જે કહ્યું જાણીને દંગ રહી જશો

mukesh khanna reveals why he was not come to kapil sharma show

હાલમાં જ મહાભારતની આખી ટીમ ધ કપિલ શર્મા શો પર પહોંચી હતી, પરંતુ શોમાં ભીષ્મ પિતામહનો રોલ પ્લે કરનારા મુકેશ ખન્નાએ શોમાં હાજરી આપી નહોતી. જેના કારણે સોશિયલ મીડિયા પર તેમને સવાલ કરવામાં આવ્યા કે તેઓ કપિલ શર્મા શોમાં મહાભારતની ટીમ સાથે કેમ ગયા નહીં. જેના પર પ્રતિક્રિયા આપતા મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વિટ કરીને કપિલ શર્માના કોમેડી શો વિશે ઘણું બધું લખી નાખ્યું અને શોમાં ન જવાનું કારણ પણ જણાવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ