ચુકાદો / કુખ્યાત આરોપી મુકેશ હરજાણીની હત્યા કેસમાં સંડોવાયેલ 11 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર

Mukesh Harjani murder case 11 accused released vadodara

વડોદરાના કુખ્યાત આરોપી મુકેશ હરજાણીની હત્યાના કેસનો મામલે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 11 ઓરાપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, 2016માં મુકેશ હરજાણીની હત્યા કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ