દાન / અનંત અંબાણીએ કર્યું આ મંદિરમાં 5 કરોડનું દાન, અગાઉ દુર્લભ સફેદ હાથીનું પણ કર્યુ છે દાન

mukesh ambani son anant ambani donates 5 crore to chardham board know when he opens his treasury

અંબાણી પરિવાર પોતાના ધાર્મિક અને સામાજિક કામ માટે જાણીતો છે તે સૌ કોઈ જાણે છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ ચારધામ બોર્ડને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેઓએ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના ખાતામાં રકમ આપી છે. કોરોના સંકટમાં બોર્ડની આવકમાં આવેલા ઘટાડો અને કર્મચારીઓના પગારના સંકટમાં આ રાશિ મંદિર માટે મદદરૂપ બનશે. અગાઉ તેઓએ તિરુપતિ મંદિરમાં પણ સફેદ દુર્લભ હાથીનું દાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ