સ્પોર્ટ્સ / આખરે સંન્યાસ માટે ધોનીએ 7.29 વાગ્યાનો સમય જ કેમ નક્કી કર્યો ? લોકો આપી રહ્યા છે વિવિધ તર્ક

MS Dhoni Retirement : why dhoni chose 19.29 pm for Retirement

એમ એસ ધોનીએ 15મી ઓગસ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કરિયરનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે 7 વાગ્યાને 29 મિનીટથી મને રીટાયર માની લેવામાં આવે. જે બાદ દરેક લોકોના મનમાં સવાલ ઉઠાવી રહ્યા છે કે 7 વાગીને 29 મિનીટ જ કેમ ? સાડા સાત વાગે કેમ નહીં ? 7 કે 8 વાગે કેમ નહીં ? સોશ્યલ મીડિયામાં માહીના ફેન્સ આ સવાલ પર વિવિધ તર્ક આપી રહ્યા છે.  સોશ્યલ મીડિયામાં ધોનીના આ અંદાજ પર લોકો જાત-જાતના અને ભાતભાતના તર્ક આપી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ