ક્રિકેટ / MS ધોનીના ભવિષ્યને લઇને રવિ શાસ્ત્રીએ આપ્યું એવુ નિવેદન કે....

MS Dhoni might decide future after IPL next year

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આવતા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પછી પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. આ સ્ટાર ક્રિકેટરના નજીકના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. જેથી હવે તેના કરિયરને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી શકે છે. જુલાઈમાં ઈંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપથી સેમિફાઇનલમાં બહાર નીકળ્યા બાદ ધોની કોઈ મેચ રમ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ