પસંદગી / VIDEO : જય શાહે બતાવ્યું T20 World Cupમાં મેન્ટર બનવા કઈ રીતે તૈયાર થયા ધોની

ms dhoni about being mentor for t20 wc in dubai and everyone is on the same page says bcci secretary jay shah

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) 17 ઓક્ટોબરથી શરૂ થતા ટી-20 વર્લ્ડ કપ માટે બુધવારે પોતાના 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં જ્યાં સ્પિનર રવિચંદ્રન અશ્વિનની 4 વર્ષ બાદ વાપસી થઈ છે. જ્યારે ટી-20ના માસ્ટર બોલર તરીકે ઓળખાતા યુઝવેન્દ્ર ચહલની વર્લ્ડ કપની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ