નિવેદન / શું દેશના 60 ટકા ખેડૂતો આતંકવાદીઓ છે? મોદી સરકારને રાહુલ ગાંધીએ સંભળાવ્યું

Mr Modi, do the job you’ve been elected to do says rahul gandhi

ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી. પત્રકાર પરિષદને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ખેડૂતો કાઇ દુશ્મનો નથી કે સરકાર કિલ્લે બંધી કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ