ST પ્રમાણપત્ર વિવાદ / આ જ્ઞાતિઓને STની યાદીમાંથી દૂર કરવા સાંસદોએ PM મોદીને લખ્યો પત્ર

MPs demand PM Modi Rabari, Charan, Shepherd castes remove ST list

રબારી, ચારણ, ભરવાડને આદિવાસી જાતિના પ્રમાણપત્ર આપતાં આદિવાસી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. આ પ્રમાણપત્ર રદ્દ કરવા માટે માંગણી થઇ રહી છે. છેલ્લા કેટલા સમયથી ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ