રાજકારણ / મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ ન થયો, આ તારીખ સુધી મળી રાહત કે પછી...?

mp political drama assembly session mejority kamalnath shivraj bjp congress mla

મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર આવેલી આફત થોડાક સમય માટે ટળી હોય એવું લાગી રહ્યું છે. આજે ફ્લોર ટેસ્ટ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ હવે વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી ટળી છે. રાજ્યપાલ લાલજી ટંડને પોતાના અભિભાષણમાં ધારાસભ્યોને નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 22 ધારાસભ્યોએ રાજીનામુ આપવાની વાત કરી છે. ત્યારથી કમલનાથ સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ