ઇકો સેન્સેટિવ ઝોન / સાંસદ મનુસખ વસાવાનું ત્રાગુ કામ કરી ગયું, સરકારે તાત્કાલિક લીધો આ નિર્ણય

MP Mansukh Vasava resignation affected eco sensitive zone dispute

થોડા દિવસ પૂર્વે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું જોકે તેના બીજા જ દિવસે તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતી. આ રાજીનામાં પાછળ તેમની નારાજગી સામે આવી હતી. ત્યારબાદ પક્ષે વસાવાની માંગોને લઇને આશ્વાસન આપ્યું હતું. ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાએ ધરેલા રાજીનામાંની અસર થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ