નિવેદન / કાબૂલથી દૂતાવાસના કાર્મચારીઓને પાછા લાવવા મુશ્કેલીભર્યુ કામ હતુ : એસ. જયશંકર

movement of embassy personnel from kabul complicated exercise says jaishankar

એસ. જયશંકરે ટ્વીટ કરી કહ્યું, ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓને કાબૂલથી ભારત લાવવા એક મુશ્કેલીભર્યુ અને જટિલ કામ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ