આસ્થા / ભારતના આ પ્રસિદ્ઘ ગણપતિ મંદિરની જરૂરથી કરો મુલાકાત

Most Famous Ancient Ganapati Temples in India

ગણેશચતુર્થી આવી ગઇ છે. આ તહેવારની ઉજવણી ભારતના લગભગ દરેક ખુણામાં ધુમધામ પુર્વક થતી હોય છે. કેટલાક ભક્તો મનની શાંતિ અને પોતાની મનોકામના પુર્ણ કરવા માટે ગણેશજીના મંદિરમા માથુ ટેકવા જાય છે. ભારતના પ્રસિધ્ધ અને પ્રાચીન ગણેશ મંદિર કયા છે તે પણ જાણવા જેવું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ