Ek Vaat Kau / હવે વાહનમાં ખરાબી હોય તો કંપનીને પરત કરી શકો છો, જાણો નવો નિયમ

જો તમે કોઈ પણ વાહન ખરીદો છો અને તેમાં કોઈ મૅન્યુફૅક્ચરિંગ ડિફેક્ટ આવે છે તો તમે તે વાહનને પરત કરી શકો છો. હજુ પણ કંપનીઓ અને ડીલર તમારું વાહન વેચ્યા બાદ પરત નહીં લેવાય તેવી નોંધ સાથે આપતા હોય છે ત્યારે જાણો કયા સંજોગોમાં તમે વાહન પરત કરી શકો છો. શું છે તેની પ્રોસેસ અને નવા નિયમો, જાણો Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ