બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / More than 80 injured in bus-truck accident in Chhattisgarh

SHORT & SIMPLE / જાનૈયાઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: એકનું મોત, 80થી વધુ ઘાયલ

Priyakant

Last Updated: 09:25 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 80થી વધુ લોકો ઘાયલ તો 1 નું મોત, ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

  • છત્તીસગઢમાં વહેલી સવારે દર્દનાક માર્ગ અકસ્માતની
  • જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 નું મોત 
  • દર્દનાક અકસ્મારતમાં 80થી વધુ લોકો ઘાયલ 

છત્તીસગઢમાં આજે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, અહીં બારપાલી પાસે જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી મુજબ અકસ્માતમાં એકનું મોત થયું છે. આ સાથે 80થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઈજાગ્રસ્તોને બિલાઈગઢ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ગીધૌરી, કસડોલ સહિતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

છત્તીસગઢના બલોદાબજારમાં આજે સવારના સમયે માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. બારપાલી પાસે જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા જ ગીધૌરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે,  પચરી ગામથી જાન કુર્રા રાયપુર ગઈ હતી. આ દરમિયાન ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની. ગીધૌરી પોલીસ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં એકનું મોત થયું છે. મૃતકનું નામ બસંત કુમાર સાહુ હોવાનું સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ