કૌભાંડની આશંકા / આ કંપનીમાં ડૂબી શકે છે 4 કરોડથી વધુ ભારતીયોના પૈસા, જાણો શું છે મામલો 

More than 4 crore Indians' money could sink into this company, find out what's the matter

સહારા ગ્રુપની લગભગ 4 ડિપોઝીટ યોજનાઓની 15 હજારથી વધુ થાપણદારોએ ફરિયાદ કરી છે. આ યોજનાઓમાં 4 કરોડ ડિપોઝીટર્સે નાણાંનું રોકાણ કર્યું છે. હવે આ થાપણદારોને પાકતી મુદત પછી તેમના નાણાં મળી રહ્યા નથી. સહારા એજન્ટોએ પણ આ મામલે ઘણા આક્ષેપો કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ