પાવાગઢ / નવરાત્રીમાં 60 ટન પ્રસાદનું થાય છે વિતરણ, આજે પહેલા નોરતે માતાજીના બે લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

More than 2 lakh devotees visited Mataji at Pavagadh

કોરોના કાળ બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળીના ભક્તો માટે આ પ્રથમ એવી નવરાત્રી છે, જ્યારે ભક્તો તમામ સુવિધાઓ અને છૂટછાટ સાથે માતાજીના દર્શન કરી રહ્યા છે. આજે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ