બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Priyakant
Last Updated: 10:06 AM, 10 July 2022
ભારતમાં કોરોના સંક્રમણ રોકવાનું નામ નાથી લઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં સતત વધરો થતો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 18,257 નવા કેસ નોંધાયા છે અને તેના કારણે 42 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં કોરોનાના સક્રિય કેસ 1,28,690 છે.
આરોગ્ય મંત્રાલયના તાજેતરના અપડેટ મુજબ, કોરોનાનો દૈનિક હકારાત્મક દર 4.22% છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,553 દર્દીઓ સાજા થયા છે. જોકે કોરોના સંક્રમણ જડપથી ફેલાઈ રહ્યું હોય સાવચેતી પણ જરૂરી બની છે.
#COVID19 | India reports 18,257 fresh cases, 14,553 recoveries and 42 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 10, 2022
Active cases 1,28,690
Daily positivity rate 4.22% pic.twitter.com/eKWeVYDlen
ગઇકાલે પણ નોંધાયા હતા 18,840 કેસ
ગઇકાલે દેશભરમાં કોવિડ-19ના કુલ 18,840 નવા કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના વાયરસને કારણે 43 લોકોના મોત થયા હતા. ગઇકાલે ભારતમાં કોરોનાના સક્રિય કેસ 1.25 લાખને વટાવી ગયા હતા તો દેશમાં કુલ સક્રિય કેસનો આંકડો વધીને 1,25,028 થઈ ગયો હતો.
ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ
ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 668 નવા કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 4046 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5 દર્દી વેન્ટિલેટર પર છે બાકીના તમામ સ્ટેબલ છે. તો 98.79 ટકા રિકવરી રેટ છે. આજે પણ એકે'ય દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કોરોનાથી કુલ 10948 લોકોના મૃત્યુ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners