જમ્મૂ કાશ્મીર / શ્રીનગરના લાલ ચોક પાસે આર્મીને ટાર્ગેટ કરી આંતકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, 1નું મોત, 15 લોકો ઘાયલ

More Than 15 injured and 1 dead in grenade attack in Srinagar Hari Singh High Street

જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ લાલચોક પાસે એકવાર ફરીથી સુરક્ષાદળોને ટાર્ગેટ બનાવ્યા હતા. શ્રીનગરના હરિ સિંહ સ્ટ્રીટ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંકી જેમાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સાથે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આતંકીઓએ છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગ્રેનેડ એટેક કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ