જમ્મુ કાશ્મીર / કુલગામમાં શિક્ષિકાની હત્યા બાદ ફફડાટ, 100 થી વધારે કાશ્મીરી પંડિતોનું ખીણથી જમ્મુ તરફ પલાયન, વિરોધ પ્રદર્શનો થયા

More than 100 Kashmiri Pandits flee from valley to Jammu after slaughter of teacher in Kulgam

કુલગામમાં શિક્ષક રજની બાલાની હત્યા બાદ ઘાટીમાં કાશ્મીરી પંડિતો ગભરાટમાં છે. જેના કારણે 100થી વધુ કાશ્મીરી પંડિતો ઘાટીમાંથી જમ્મુમાં સ્થળાંતર કરી ચુક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ