હોનારત / મ્યાનમારમાં મોટી દુર્ઘટના, વરસાદને કારણે ખાણમાં ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકોના મોત

more than 100 dead landslide myanmar

મ્યાનમારમાં ગુરૂવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જ્યાં ખાણમાં ભૂસ્ખલન થવાને કારણે 100થી વધારે લોકોના મોત થયાં હતા. ઉત્તરી મ્યાનમારમાં ભુસ્ખલન થયાં બાદ 100થી વધુ શ્રમિકોના શબ બહાર કાઢવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ