માનવ મહેરામણ / પંચમહાલના પાવાગઢ ખાતે એક જ દિવસમાં 1 લાખથી વધુ ભક્તોનું ઘોડાપૂર, નવરાત્રીના દિવસોનો પણ રેકોર્ડ તૂટ્યો

More than 1 lakh devotees arrived at Pavagadh of Panchmahal

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આશરે 2 લાખ લોકો દર્શન માટે પહોંચ્યા હતા, ખાનગી વાહનોની એન્ટ્રી બંધ હોવાથી ST બસમાં મુસાફરોની ભીડ જોવા મળી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ