BIG BREAKING / મોરબી પૂલ દુર્ઘટના : આરોપી જયસુખ પટેલને સાત દિવસનો જેલવાસ, 8 ફેબ્રુ.સુધી પોલીસ રિમાન્ડ પર

Morbi Pool tragedy: Accused Jaysukh Patel jailed for seven days, on police remand till Feb 8

મોરબી પુલ દુર્ઘટના મામલો ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે ગત રોજ મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ત્યારે 141 લોકોનો જીવ લેનાર જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે 8 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ