નિવેદન / બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાવા પર મોરબીવાસીઓની પ્રતિક્રિયા

મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાવા પર મોરબીવાસીઓએ કહ્યું કે કોંગ્રેસમાં કામ ન થતું હોવાથી મોરબીના વિકાસ માટે ભાજપમાં જોડાયા છે. પ્રજાએ જોઇ વિચારીને મતદાન કરવું જોઇએ. મેરજા ભાજપમાં જોડાવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. મોરબીની વર્ષો જૂની સમસ્યા ઉકેલવાની આશા છે. ભાજપ હોય કે કોંગ્રેસ મોરબીમાં પાંચ વર્ષમાં કામ જ થયા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ