સુઓમોટો / 'મોરબીની હોનારત માનવસર્જીત, ગુજરાત સરકાર પર માનવવધનો ગુનો દાખલ કરો': શંકરસિંહ વાઘેલાનું નિવેદન

Morbi incident is man made file a case of murder against Gujarat government Shankarsinh Vaghela

મોરબીની હોનારત માનવસર્જીત હોવાનું જણાવી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટ સુઓમોટો લઈ ગુજરાત સરકાર પર માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ ઉઠાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ