મોરબીના નવલખી બંદરમાં એક નંબરનુ સિગ્નલ લગાવવાામાં આવ્યું છે. પુર્વમધ્ય અરબી સમુદ્રમા લો પ્રેશર સર્જાતા સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, પૂર્વ મધ્ય સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા સમુદ્રમાં વરસાડ પડી શકે છે. જેને લઈને સુચના આપવામાં આવી છે