VIDEO / શ્રીકૃષ્ણ અંગે વિવાદિત નિવેદન અંગે મોરારિબાપૂએ માફી માંગી, જુઓ શું કહ્યું

moraribapu viral video on shree krishna

ગુજરાતમા હાલ મોરારી બાપુનો જુનો વીડિયો વાયરલ થયો છે એટલું જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના વંશજો અંગેની કથામાં મદિરાને લઈને ટિપ્પણી કરતા મોરારીબાપૂનો વિરોધ થઈ રહ્યો છે. હાલ તેમના સમર્થકો અને ભક્તોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે બાપૂએ આ મામલે માફી માંગી લીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ