સેવા / હિમાચલ અને ઉતરાખંડમાં આવેલા પૂરમાં મૃત્યુ પામેલાની મદદે આવ્યા મોરારીબાપુ, સહાયની કરી જાહેરાત

Moraribapu announces aid to flood victims in Himachal and Uttarakhand

મોરારીબાપુ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને નેપાળ ખાતે પૂરમાં મૃતકોને ૬ લાખની સહાયની મદદ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ