વિવાદ / હિન્દુત્વના પ્રહરી મસ્જિદમાં જાય તો કઈ નહીં, હું ઉર્દૂ શબ્દ બોલું તો પણ ટીકા થાય: મોરારી બાપુનું ચર્ચાસ્પદ નિવેદન

Morari Bapu's controversial statement on RSS

મોરારી બાપુએ કોઇ પણ નામ લીધા વિના આડકતરી રીતે હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી.'

બ્રેકિંગ ન્યૂઝ