BIG NEWS / ભાવનગર 'નરેશ' કૃષ્ણકુમાર સિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ, મોરારી બાપુએ સરકારને કર્યુ સૂચન

Morari Bapu suggested to give Bharat Ratna to Maharaja Krishnakumar Singhji of Bhavnagar

જાણીતા કથાકાર મોરારી બાપુએ કેન્દ્ર સરકાર સમક્ષ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની સૂચન કર્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ