નીલકંઠ વિવાદ / બધા જ કલાકારોને દારૂડિયા ગણવાની વાતથી દુઃખ થયુંઃ સાંઈરામ દવે

Morari bapu nilkanthvarni controversy Sairam Dave ratnakar award

મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મોરારિબાપુના સમર્થનમાં હવે કલાકારો પણ જોડાયા છે. માયાભાઇ આહીર, અનુભા ગઢવી, દેવરાજ ગઢવી, જિજ્ઞેશ કવિરાજ અને લેખક જય વસાવડા બાદ હવે સાંઈરામ દવેએ પણ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ