નીલકંઠ વિવાદ / 'પહેલા સન્માન કરો છો બાદમાં અભદ્ર વાતો...' ધીરુભાઇ સરવૈયા અને હેમંત ચૌહાણે પણ સ્વા.સંસ્થાના એવોર્ડ પરત કર્યા

Morari bapu Nilkanth controversy Dhirubhai saravaiya hemant chouhan return Ratnakar awards

મોરારિબાપુના નિવેદનને લઈને છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને મોરારિબાપુના સમર્થકો વચ્ચે ધમાસાણ ચાલી રહ્યુ છે. ત્યારે એક બાદ એક કલાકારો પોતાનો રત્નાકર એવોર્ડ પરત કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે પણ કેટલાક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ સંસ્થાના એવોર્ડ પરત કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ