દ્વારકા / Video: દ્વારકાધીશની માફી માંગવા પહોંચેલા મોરારિ બાપુ પર પબુભા માણેકે કર્યો હુમલાનો પ્રયાસ

Morari Bapu Lord Krishna statement Controversy Dwarka bjp pabubha manek

કૃષ્ણ અંગે નિવેદનને લઇ મોરારિ બાપુ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધને લઇ મોરારિ બાપુ બે વાર માફી પણ માગી ચુક્યા છે. ત્યારબાદ આહીર સમાજની બેઠકમાં આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ થયો હતો. તેમ છતા પણ કાન્હા વિચાર મંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિ બાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે. ત્યારે આજે કથાકાર મોરારિ બાપુ દ્વારકાધીશની માફી માંગવા પહોંચ્યા હતા આ દરમિયાન દ્વારકા મંદિરમાં બબાલ થઈ હતી. મોરારિ બાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ