બેઠક / મોરારિ બાપુના નિવેદન પર ચાલી રહેલા વિવાદનો સુખદ અંત, જૂનાગઢના મંગલ ધામ ખાતેની બેઠકમાં લેવાયો નિર્ણય

Morari Bapu Krishna family statement Compromise ahir Community junagadh

મોરારિ બાપુના વિવાદનો સુખદ અંત આવ્યો છે. કૃષ્ણ પરિવાર અંગે વિવાદીત નિવેદનને લઇને મોરારિ બાપુ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો. વિરોધને લઇને મોરારિ બાપુ બે વાર માફી પણ માગી ચુક્યા છે. ત્યારે મોરારિ બાપુના સમર્થનમાં લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિર, જય વસાવડા અને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુ આવ્યાં હતા. ત્યારે શુક્રવારે જૂનાગઢ ભવનાથના મંગલ ધામ ખાતે આહીર સમાજની મહત્વની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં આ વિવાદનો સુખદ અંત આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ