વિવાદ / બાપુને જાણી જોઇ બદનામ કરવા માટેનું કાવતરું, મોરારી બાપુના સમર્થનમાં આવ્યાં આ બાપુ

 Morari bapu god krishna statement controversy savarkundla bhaktiram bapu

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુનું નિવેદન સામે આવ્યું છે. ભક્તિરામ બાપુ મોરારીબાપુના સમર્થનમાં આવ્યા છે. કૃષ્ણ અંગે વિવાદી નિવેદનને લઇ મોરારિ બાપુ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધને લઇ મોરારિ બાપુ બે વાર માફી પણ માગી ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ