જાહેરાત / ભગવાન રામના ભવ્ય મંદિર માટે સૌથી પહેલા અહીંથી 5 કરોડ રૂપિયા મોકલીશુંઃ મોરારિબાપુ

morari bapu declare donate five core rupees ram mandir ayodhya

મહુવા તાલુકાના તલગાજરડા ગામે પિથોરિયા હનુમાનજી મંદિર ખાતે મોરારિ બાપુની ઓનલાઇન રામકથા ચાલી રહી છે. ત્યારે રામકથાના ત્રીજા દિવસે (27 જુલાઈ 2020) તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુએ કહ્યું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ