વિવાદ / દ્વારકા માફી માંગવા પહોંચેલા મોરારિ બાપુ પર થયેલા હુમલાના પ્રયાસ અંગે CMએ કહ્યું...

Morari Bapu Controversy pabubha manek CM rupani tweet dwarka gujarat

કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. મોરારિ બાપુ તાત્કાલીક ત્યાંથી નીકળી ગયા હતા આ મામલામાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી અને કેટલાક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ