વિવાદ / કૃષ્ણ ભગવાન વિવાદ તો શમ્યો પણ મોરારિ બાપુ પર પબુભાના હૂમલાને લઈને આ કલાકારે કહ્યુ કે...

Morari Bapu Controversy pabubha attack mayabhai ahir statement

કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. આ મામલે માયાભાઈ આહિરે મહુવા બંધનું એલાન આપ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ