દ્વારકા / મોરારિબાપુ પર હુમલા અંગે પબુભા માણેકની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- જેને જે સમજવું હોય તે સમજે

Morari Bapu Controversy Dwarka pabubha manek statement

કૃષ્ણ પરિવાર અંગે નિવેદનના વિરોધ બાદ મોરારિ બાપુ બે વખત માફી માગી ચુક્યા છે. કાન્હા વિચાર મંચ અને અન્ય સંગઠનો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિ બાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે. ત્યારે આજે કથાકાર મોરારિ બાપુ દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા આ દરમિયાન દ્વારકા મંદિરમાં પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ અંગે પબુભા માણેકે વીટીવી સાથેની વાતચીતમાં આ અંગે પોતાનો બચાવ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ