વિવાદ / મોરારિબાપુ અને પબુભા વચ્ચે વિવાદ મામલો, સમાધાન માટે દ્વારકામાં ભાજપના આ 2 નેતાના ધામા

Morari Bapu Controversy Dwarka pabubha manek bjp leader visit dwarka

પબુભાએ મોરારિબાપુ પર કરેલા હુમલાના પ્રયાસનો મુદ્દો હજું શમ્યો નથી. આ મામલે બંને પક્ષે સમાધાનકારી વલણ લાવવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે.  ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યા દ્વારકામાં પહોંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ