જામનગર / નીલકંઠવર્ણી અંગેના નિવેદન પર ફરી વખત માફી માંગતા મોરારીબાપુએ કહ્યું 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્'

Morari bapu Controversial Statement Nilkanthvarni jamnagar

મોરારીબાપુએ કરેલા નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. નીલકંઠ અને નીલકંઠવર્ણીના નિવેદનને લઈને મોરારીબાપુએ નિવેદન કર્યું હતું. મોરારીબાપુએ નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક અને સંપ્રદાયના નીલકંઠએ બનાવટી નીલકંઠ હોવાનું નિવેદન આપ્યું હતું. જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને સંતોમાં અને ભક્તોમાં નારાજગી વ્યાપી છે. ત્યારે ફરી મોરારીબાપુએ માફી માગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ