ક્રિકેટ / ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પણ જો ભારત ગુમાવે છે તો કોહલી કેપ્ટનશીપ છોડી દેશે, આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી

monty-panesar-says-virat-kohli-will-leave-captaincy-if-india-lose-2nd-test-

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે સતત ચાર મેચ ગુમાવી છે. આ અંતર્ગત તેણે ન્યુઝીલેન્ડ સામે બે અને ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ સામે એક-એક ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ